Thursday, May 8, 2025
Advertise here
HomeNewsGujaratભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનોને જેવા...

ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનોને જેવા માટે પ્રવેશબંધી

ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનોને જેવા માટે પ્રવેશબંધી.

દૂરબીન ટીમ – જૂનાગઢ તા.૧૭
ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન ટ્રાફિક નિયમનના હેતુસર ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઉંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે તા.૨૨-૨-૨૦૨૫ થી તા.૨૬-૨-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડી આ પ્રતિબંધ મૂક્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments